ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં મોટાભાગના વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા. SEOC ગાંધીનગરના આંકડા ...
ગીરના જંગલમાં સિંહોના વસવાટવાળી 75.94 હેક્ટર જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને માઇનિંગ માટે આપવાનો વનવિભાગનો અભિપ્રાય વિવાદમાં ...
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે નંબર 1 પર શેઢી, ખારી, મેશ્વો અને વાત્રક નદીના પુલો પર મસમોટા ગાબડાં પડ્યા છે. 165 થી 510 રૂપિયાના ...
અમદાવાદમાં 17 કરોડના ખર્ચે બનેલા શીલજ સ્મશાનગૃહના પ્રવેશ રેમ્પમાં ગાબડું પડ્યું હતું. સાત મહિના પહેલાં જ બનેલા આ હાઈટેક ...
ભાવનગર મહાનગરપાલિકાએ મિલકત વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. સોમવારે 262 કરદાતાઓએ 25 લાખનો વેરો ભરતા કુલ આવક ...
ભાવનગરમાં બીમાર ગાયોની સારવાર કરતા ગૌસેવકો સામે પોલીસ ફરિયાદ થતા ગૌશાળાઓએ નવી ગાયો સ્વીકારવાનું બંધ કર્યું છે. પરિણામે, ...
મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના 2020ના મૃત્યુ અંગે બોમ્બે હાઈકોર્ટે પોલીસને ફટકાર લગાવી છે. 14મા માળેથી ...
અમદાવાદ: ૧૯૯૧ના ઉદારીકરણના ૩૫ વર્ષ બાદ ભારતના શેરબજારમાં મોટું પરિવર્તન આવ્યું છે. BSE સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી માત્ર 7 જ ...
નાંદેડમાં ડ્રાઈવરની જરૂર હોવાના બહાને એક યુવકને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. મહિલાઓએ યુવકના અશ્લીલ ફોટા-વીડિયો બનાવી, ...
અમદાવાદમાં સૂર્યોદય 6 ક. 13 મિ. અને સૂર્યાસ્ત 19 ક. 17 મિ. રહેશે. પંચક રાતના 9 ક. 54 મિ. સુધી છે. રેવતી નક્ષત્ર પણ 21 ક. 54 ...
મોન્સૂનમાં ન્સૂનમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ સૌથી વધુ હોય છે જ્યારે ગોલ્ડની જ્વેલરી સ્ક્રેચ અને ધૂળથી ઝડપથી ડેમેજ થવાને કારણે ...
મુંબઈમાં રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મ સામે નવો વિવાદ સર્જાયો છે. શ્રી રામલીલા મહાસંઘના પ્રમુખ અર્જુન કુમારે ચેતવણી આપી છે કે ...